ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ
ગૌશાળાનું મહત્વ અને પશુ રહેઠાણ ✅ સ્વચ્છ અને નિરામય દૂધ ઉત્પાદન માટે ✅ પશુ સ્વાસ્થ્ય રક્ષણ માટે ✅ ઉર્જા, પોષણ અને મજૂરી ખર્ચ બચાવવા માટે 👉 ગૌશાળામાં યોગ્ય વાડા અને શેડ બનાવવું ખુબજ જરૂરી છે. 🏠 પશુ રહેઠાણના ફાયદા પશુઓને વિષમ આબોહવાથી રક્ષણ સારવાર અને સંવર્ધન સરળ બને જંગલી પ્રાણીઓથી રક્ષણ આરામદાયકતા → દૂધ ઉત્પાદન … Read more