Skip to content

Mukhyamantri Gaumata Poshan Yojana 2026

Mukhyamantri Gaumata Poshan Yojana 2026

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના

ગુજરાત સરકાર દ્વારા પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા / પાંજરાપોળ માં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ Mukhyamantri Gaumata Poshan Yojana 2026 માટે નિભાવ (પોષણ) સહાય આપવા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ સહાય જાન્યુઆરી થી માર્ચ મહિનાના સમયગાળા માટે આપવામાં આવે છે.

Mukhyamantri Gaumata Poshan Yojana 2026
Mukhyamantri Gaumata Poshan Yojana 2026

📄 જરૂરી દસ્તાવેજો (અરજી સાથે)

ક્રમ જોડાણ (અરજી સાથે)
1 સંસ્થાના રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ
2 સંસ્થાના લેટરપેડ પર એકાઉન્ટનું સંચાલન કરતા વ્યક્તિનું નામ,
મોબાઇલ નંબર તથા આધાર કાર્ડ નંબર
3 સંસ્થાની બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ
(બેંકના સહી અને સિક્કા સાથે)
4 બાંહેધરી પત્ર – સંસ્થાના સહી કરનાર ટ્રસ્ટીનું
પૂરું નામ, મોબાઇલ નંબર અને આધાર કાર્ડની ઝેરોક્ષ
(સંસ્થાના લેટરપેડ પર)
5 સંસ્થાના તમામ ટ્રસ્ટીઓના નામ અને સરનામા
6 સંસ્થાનું બંધારણ અને પેટા કાયદાની નકલ
7 સંસ્થાના છેલ્લા ત્રણ વર્ષના ઑડિટ રીપોર્ટની નકલ
(ઉપલબ્ધ મુજબ)
8 સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલ ખર્ચની વિગતો

📝 અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

ઘટક વર્ણન
અરજી કરવાની તારીખ 01/02/2026 થી 15/02/2026
અરજી કરવાની રીત માત્ર Online
અરજી કરવાની વેબસાઇટ
https://ikhedut.gujarat.gov.in
See also  નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના Namo Sarasvati Vigyan sadhna yojana

⚠️ મહત્વપૂર્ણ સૂચના:
આ યોજના માત્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા / પાંજરાપોળ
માટે જ લાગુ પડે છે.
અંતિમ તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં.


વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતાં રહો

❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) – ગૌમાતા પોષણ યોજના

1️⃣ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શું છે?

આ યોજના હેઠળ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ
ગૌશાળા તથા પાંજરાપોળમાં રાખવામાં આવતા
ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે
પોષણ (નિભાવ) સહાય આપવામાં આવે છે.

2️⃣ આ યોજના કોને લાગુ પડે છે?

માત્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ
ગૌશાળા / પાંજરાપોળ સંસ્થાઓને જ
આ યોજના લાગુ પડે છે.

3️⃣ આ સહાય કયા સમયગાળા માટે આપવામાં આવે છે?

આ સહાય જાન્યુઆરી થી માર્ચ
માસના સમયગાળા માટે આપવામાં આવે છે.

4️⃣ અરજી કરવાની તારીખ કઈ છે?

અરજી કરવાની તારીખ
01/02/2026 થી 15/02/2026 છે.

5️⃣ અરજી ક્યાં કરવી?

અરજી માત્ર
iKhedut Portal મારફતે
Online કરવી.

6️⃣ કયા મુખ્ય દસ્તાવેજો જરૂરી છે?

  • સંસ્થાનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ
  • છેલ્લા ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટ
  • ટ્રસ્ટીઓની વિગતો
  • છેલ્લા ત્રણ વર્ષના ખર્ચની વિગતો

7️⃣ સહાયની રકમ કેવી રીતે મળે છે?

અરજી મંજૂર થયા બાદ
સહાયની રકમ સીધી
સંસ્થાના બેંક ખાતામાં
જમા કરવામાં આવે છે.

8️⃣ અરજી રદ થવાના મુખ્ય કારણો શું છે?

  • અધૂરા દસ્તાવેજો
  • ટ્રસ્ટ નોંધાયેલ ન હોવો
  • ખોટી માહિતી આપવી
  • અંતિમ તારીખ પછી અરજી કરવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *