ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના
🎯 યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂત વર્ગને પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કૉન્સેપ્ટ તરફ પ્રોત્સાહિત કરીને કૃષિને વધુ સફળ બનાવવી.
ખાસ કરીને પાક મૂલ્યવર્ધન યુનિટ સ્થાપવા માટે સહાય આપવામાં આવે છે.
![]() |
ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ માટે પ્રોત્સાહન યોજના |
💰 સહાયનું ધોરણ
- પ્રોજેક્ટ આધારિત પ્રોસેસિંગ યુનિટ માટે મશીનરી ખર્ચના 50% અથવા ₹10.00 લાખ (જે ઓછું હોય) સુધી સહાય મળશે.
👨🌾 યોજનાના લાભાર્થી
- દરેક વર્ગના ખેડૂત ખાતેદાર
- ખેડૂત ગ્રુપ
- મરહલા ખેડૂત
- સખીમંડળ (ગ્રામ્ય વિસ્તાર)
- ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ / કંપની
- ફાર્મ ઈન્ટરેસ્ટેડ ગ્રુપ
- સહકારી મંડળી (ગ્રામ્ય સ્તરે)
